શું ખરેખર કોરોના વાયરસ 12 કલાક માટે જ એક જગ્યાએ સક્રિય રહે છે…? જાણો શું છે સત્ય…

Bharatg Joshi Bharatg Joshi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 માર્ચ 2020નો એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જનતા કરફ્યુ ના પરિણામ શું આવશે? આપણે સૌ પેહલા એ જાણી લઈએ કે કોરોના વાઇરસ એક જગ્યા એ નિર્જીવ વસ્તુ પર લગભગ 12 કલાક સુધી જીવતો રહે છે. હવે, કરફ્યુ નો સમય 7 થી 9 એટલે કે […]

Continue Reading