જાણો પૃથ્વીના ગોળા પર જલધારા કરા રહેલા સાધુસંતોના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પૃથ્વીના ગોળા પર જલધારા કરી રહેલા સાધુસંતોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વધુ પડતી ગરમીને કારણે તપી રહેલી ધરતીને શાંત કરવા માટે સાધુસંતો દ્વારા પૃથ્વીના ગોળા પર જલધારા કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

શું ખરેખર બાબા રામદેવે જર્મનીમાં કરાવ્યું ઘૂંટણનું ઓપરેશન…? જાણો સત્ય

Manhar Jamil  નામના એક ફેસબુક યુઝર દ્વારા 15 જૂન, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, “યોગ કરવાથી માણસ કદી બીમાર નથી પડતો, હંમેશાં જવાન રહે છે અને 400 વર્ષનું તંદુરસ્ત આયુષ્ય ભોગવે છે.” – બાબા રામદેવ (બાબા રામદેવ – જે જર્મની જઈને એલોપેથીક સારવાર હેઠળ ઘુંટણોનું ઓપરેશન […]

Continue Reading