જાણો પૃથ્વીના ગોળા પર જલધારા કરા રહેલા સાધુસંતોના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પૃથ્વીના ગોળા પર જલધારા કરી રહેલા સાધુસંતોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વધુ પડતી ગરમીને કારણે તપી રહેલી ધરતીને શાંત કરવા માટે સાધુસંતો દ્વારા પૃથ્વીના ગોળા પર જલધારા કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

શું ખરેખર જયપુરમાં સાધુના ચીલમ પીવાને કારણે 300 લોકોને કોરોના વાયરસનું સંક્રમણ થયું…? જાણો શું છે સત્ય…

Bipin Bhartiya નામના ફેસબુક યુઝર દ્વારા 3 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, જયપુર માં એક હિન્દૂ સાધુની ચીલમ પીવાની ટેવ થી 300 થી વધુ લોકો કોરેન્ટાઇન. સાધુ કોરોના પોઝિટિવ છે. સાધુ નો ડેરી નો બિઝનેસ છે અને 50 થી વધુ પરિવારો ને […]

Continue Reading