શું ખરેખર સ્વામિનારાયણના સાધુએ દુષ્કર્મ આચર્યુ હતુ….? જાણો શું છે સત્ય…..
પતુ પરમારના નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “દ્વારકા સ્વામિનારાયણ મંદિર ના સ્વામી પર લાગ્યો યુવતી પર દુસકર્મ નો આરોપ… દ્વારકા સ્વામિનારાયણ મંદિર ના સ્વામી 70 વૃદ્ધ સ્વામી પ્રેમજીવન સ્વામી એ 21 વર્ષીય યુવતી પર 4 થી 5 વખત ગુજાર્યું દુષ્કર્મ…. સ્વામિનારાયણ મંદિર માં ફરજ બજાવતા સુપરવાઈઝર […]
Continue Reading