શું ખરેખર હાલમાં સ્વામિનારાયણ સાધુ પર દુષ્કર્મના આરોપની ફરિયાદ નોંધાઈ છે….? જાણો શું છે સત્ય…

Baba Saheb નામના ફેસબુક યુઝર દ્વારા Alpesh Kathriya Fan Club  નામના પેજ પર તારીખ 9 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વડતાલ સ્વામિનારાયણના સાધુએ યુવતી પર બે વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 40 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 137 […]

Continue Reading

શું ખરેખર હાલમાં ભાજપાનો નેતા ગૌવંશની તસ્કરી કરતા પકડાયો….? જાણો શું છે સત્ય…

જીગો અમદાવાદી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બોલો લ્યો ભક્તો ક્યાં ગયા ? આવા ધંધા કરો સો હે.. ગૌ તસ્કર બધા ભાજપ વાળા જ કેમ નીકળે સે.. શેયર કરો”  શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 109 લોકોએ તેમના […]

Continue Reading