જાણો તાજેતરમાં વરસાદ અને વાવાઝોડાને કારણે મહેસાણા ખાતે થયેલા ડુંગળીના પાકને નુકશાનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર માર્કેટિંગ યાર્ડમાં વાવાઝોડા અને વરસાદને કારણે ડુંગળીના પાકને થયેલા નુકશાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મહેસાણાના માર્કેટિંગ યાર્ડમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ડુંગળીના પાકને થયેલા નુકશાનનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]
Continue Reading