જાણો ભગવા ધ્વજ સાથે એકઠી થયેલી ભીડના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભગવા ધ્વજ સાથે એકઠી થયેલી ભીડનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા એકઠી કરવામાં આવેલી ભીડનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભગવા ધ્વજ સાથે […]
Continue Reading