શું ખરેખર ધુળેમાં મહાવિકાસ આઘાડીના ઉમેદવાર કુણાલ પાટીલને શૂન્ય મત મળ્યા…? જાણો શું છે સત્ય….

આ વર્ષની વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે નક્કી થઈ હતી. આ પૃષ્ઠભૂમિમાં, દાવો કરવામાં આવી રહ્યો છે કે “ધુલે-ગ્રામ્ય મતવિસ્તારમાં વિધાનસભાની ચૂંટણીમાં ઉભા રહેલા મહાવિકાસ અઘાડીના ઉમેદવાર કુણાલબાબા રોહિદાસ પાટીલને અવધાન ગામમાં શૂન્ય મત મળ્યા છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 25 નવેમ્બર 2024ના એક પોસ્ટ શેર […]

Continue Reading

શું ખરેખર ચૂંટણી હારી ગયા પછી પંકજા મુંડે ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા…? જાણો શું છે સત્ય….

‎‎Kishan Vala નામના ફેસબુક યુઝર દ્વારા 25 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, અરે!ગાંડી ચૂપ થઈ જા….ઘી ઢોળાઈ ગયું છે.પણ ઢોળાણું તો ખીચડીમાં જ..મહારાષ્ટ્રના ભાજપના દિગગજ નેતા સ્વ.ગોપીનાથ મૂંડેની દીકરી પંકજા મૂંડે પોતાના જ ભાઈ સામે ચૂંટણી હારી ગયા છે.તેથી તેઓ રડવા લાગ્યા છે. તે હારી […]

Continue Reading