શું ખરેખર અંતિમ ચરણના મતદાન પહેલા જ એક્ઝિટ પોલમાં તેજસ્વી યાદવની પાર્ટીને બહુમત મળ્યો છે…? જાણો શું છે સત્ય..

બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈ સમગ્ર દેશનું રાજકારણ ગરમાયુ છે ત્યારે તારીખ 7 નવેમ્બરના બિહારમાં છેલ્લા ચરણનું મતદાન થયુ હતુ. ત્યારે આ ગરમા-ગરમી વચ્ચે સોશિયલ મિડિયામાં પણ ઘણી સાચી અને ઘણી ખોટી માહિતીઓ શેર કરવામાં આવી રહી છે. હાલ એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેની સાથે એબીપી ન્યુઝ ચેનલનો સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. […]

Continue Reading