ત્રિશૂલ રચનાની ફોટો તાજેતરના મહાકુંભ મેળા દરમિયાનની નથી… જાણો શું છે સત્ય….

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર ફાઇટર પ્લેન દ્વારા આકાશમાં ત્રિશૂલ રચનાની એક તસવીર વાયરલ થઈ રહી છે. જે ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહાકુંભ મેળામાં શિવરાત્રીની પૂર્વસંધ્યાએ IAF દ્વારા યોજાયેલ એર શો છે.”  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? મિડ-ડે ગુજરાતી વેબસાઈટ દ્વારા તારીખ 28 ફેબ્રુઆરી 2025ના એક પોસ્ટ શેર કરવામાં […]

Continue Reading

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પર લાઠીચાર્જનો 2015નો વીડિયો પ્રયાગરાજ મહાકુંભ સાથે લિંક કરવામાં આવી રહ્યો… 

જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મહાકુંભમાં થયેલી દુ:ખદ ભાગદોડ માટે ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરી છે. તેમણે અહેવાલ મુજબ કહ્યું હતું કે ભાગદોડ પછી સરકારને સત્તામાં રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. આ પૃષ્ઠભૂમિમાં, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પર લાઠીચાર્જનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને મહાકુંભ સાથે જોડવામાં આવી રહ્યો […]

Continue Reading