જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નરેન્દ્રભાઈ દેસાઈ કહી રહેલા પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નરેન્દ્રભાઈ દેસાઈ કહીને સંબોધન કર્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાટણના ભાજપના […]

Continue Reading

શું ખરેખર કેરળમાં દર વર્ષે 600 હાથીની હત્યા કરવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

नरेन्द्रनंदगोपाल चूडासमा નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કેરલા મા કુદરતી આપદા મા ધર્માદો કરી પાપ ના ભાગીદાર ન બનવુ ત્યા માણસાઈ નથી. વાર્ષિક 600 નિર્દોષ હાથી ને મારે છે અન્ય જીવ અલગ” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 116 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર સાંસદ સભ્યના ભથ્થામાં 49 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Raj Mahajan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સાંસદ સભ્યના માસિક ભથ્થું તારીખ 7 એપ્રિલ 2020 ના રોજથી અંકે રૂપિયા 49 હજાર પૂરા વધારી દેવામાં આવેલ છે….!! અને 6 એપ્રિલ 2020 ના રોજ આવા સમાચાર હતા..! સાંસદના 1 વર્ષ સુધી પગારમાં 30 ટકા ના ઘટાડા માટે સરકાર […]

Continue Reading

શું ખરેખર નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા એવું કહેવામાં આવ્યું કે, “હું ડુંગળી-લસણ નથી ખાતી તેથી એની કિંમતને અને મારે કોઈ લેવાદેવા નથી”…? જાણો શું છે સત્ય…

‎‎‎‎ Satishsinh Thakor‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 6 ડિસેમ્બર,2019    ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, હુ ડુંગળી-લસણ નથી ખાતી એટલે એની કિંમત ને અને મારે કોઈ લેવાદેવા નથી : નિર્મલા સિતારમન (નાણામંત્રી). આ પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા એવું કહેવામાં […]

Continue Reading