જાણો મનમોહનસિંહની અંતિમ યાત્રામાં કોંગ્રેસના એક પણ નેતા હાજર ન હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની અંતિમ યાત્રાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની અંતિમ યાત્રામાં કોંગ્રેસના એક પણ નેતા હાજર રહ્યા ન હતા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, ભારતના […]
Continue Reading