જાણો તાજેતરમાં તેલંગાણામાં કૂતરાઓને મારી નાખવામાં આવ્યા હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર મરેલા કૂતરાઓનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં તેલંગાણામાં 500 જેટલા રખડતા કૂતરા મારી નાખવામાં આવ્યા તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મરેલા કૂતરાઓનો જે ફોટો મૂકવામાં આવ્યો છે […]
Continue Reading
