નમાજ માટે બંધ કરાયેલો રસ્તો ખુલ્લો કરાવવા માટે ભાજપના ધારાસભ્યએ લડાઈ ન કરી, જાણો શું છે સત્ય….

મુંબઈમાં શિવસેના દ્વારા નમાજ માટે રસ્તો બંધ હોવાથી પોલીસ સાથે ઝઘડો કરતી વખતે ભાજપના ધારાસભ્ય યોગેશ સાગરે રસ્તા પરના બેરિકેડસ હટાવ્યા હોવાના દાવા સાથે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બીજેપી ધારાસભ્ય યોગેશ સાગર મુંબઈના કાંદિવલીમાં નમાઝ માટે બંધ કરાયેલો રસ્તો ખોલવા માટે બેરિકેડ હટાવવા […]

Continue Reading