શું ખરેખર આ કળશ યાત્રાનો વીડિયો હૈદરાબાદનો છે…? જાણો શું છે સત્ય….
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરની પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે. આ પૃષ્ઠભૂમિ સામે એક વીડિયોમાં સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે,“આ કળશ યાત્રા હૈદરાબાદમાં રામ મંદિરની ઉજવણીના પ્રસંગે કાઢવામાં આવી હતી.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા […]
Continue Reading