શું ખરેખર જ્યોતિ મલ્હોત્રાને લોકો દ્વારા માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….
આ વીડિયો બાંગ્લાદેશનો છે. ફેબ્રુઆરી 2025માં લોકોએ શેખ મુજીબુરહમાનનું ઘર તોડી પાડ્યું. તે સમયે, તોડફોડનો વિરોધ કરતી એક મહિલાને લોકોએ માર માર્યો હતો તે સમયનો આ વીડિયો છે. જ્યોતિ મલ્હોત્રા પર કોઈ હુમલો થયો નથી. પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ઓપરેશન સિંદૂર પછી ધરપકડ કરાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ […]
Continue Reading