શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એવું કહ્યું કે, “આપણા દેશમાં હાલ કંઈ જ મોંધવારી નથી”…? જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “આપણા દેશમાં હાલ કંઈ જ મોંધવારી નથી”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]
Continue Reading
