જાણો 3000 વર્ષ જૂની અનંત પદ્મનાભ સ્વામીની મૂર્તિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પદ્મનાભ સ્વામીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયોમાં દેખાતી અનંત પદ્મનાભ સ્વામીની મૂર્તિ 3000 વર્ષ જૂની છે જે 7800 કિલો શુદ્ધ સોનું, 7,80,000 હીરા અને 780 કેરેટ હીરાથી બનેલી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

જાણો અમેરિકાના ન્યૂયોર્ક સ્ક્વેર ખાતે બનાવવામાં આવેલી વિરાટ કોહલીની પ્રતિમાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીની પ્રતિમાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેર ખાતે બનાવવામાં આવેલી વિરાટ કોહલીની પ્રતિમાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading

જાણો અયોધ્યા રામ મંદિર ખાતે મંદિરમાં સ્થાપિત શ્રી રામ ભગવાનની હલનચલન કરી રહેલી મૂર્તિના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અયોધ્યા રામ મંદિરની ભગવાન રામની મૂર્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા ખાતે રામ મંદિરમાં જે મૂર્તિ મૂકવામાં આવી છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં અયોધ્યા ખાતે […]

Continue Reading

શું ખરેખર ભગવાન બુદ્ધની આ મૂર્તિ અયોધ્યામાંથી મળી આવી…? જાણો શું છે સત્ય…

Bharat Vaniya નામના ફેસબુક યુઝર દ્વારા 28 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કહેવાય છે કે આ મૂર્તિ અયોધ્યા યુ પી શહેરમાંથી નીકળી છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી ભગવાન બુદ્ધની મૂર્તિ તાજેતરમાં ઉત્તરપ્રદેશના અયોધ્યામાંથી ખોદકામ દરમિયાન મળી […]

Continue Reading