પાકિસ્તાનના ફોટોને ભારતના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

Hidayat Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લોકડાઉન દરમિયાન ફસાયેલા લોકોમાં પ્રથમ ફોટામાં મુસ્લિમ બિરાદરો રાધા સ્વામી સંપ્રદાય દ્વારા સંચાલિત આશ્રમમાં નમાઝ પઢી રહ્યા છે બીજા ચિત્રમાં શીખ ભાઈ મુસ્લિમ ભાઈઓ માટે ઇફ્તાર ગોઠવી રહ્યો છે. આ આપણું ભારત છે.. આ માનવતા છે, આશા છે, પ્રેમ […]

Continue Reading