શું ખરેખર ઈટાલીના વડાપ્રધાન કોરોના વાયરસના કારણે દેશના લોકોને મરતા જોઈને રડી પડ્યા…? જાણો શું છે સત્ય…

Bharat Kapadia  નામના ફેસબુક યુઝર દ્વારા 23 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, લોકો એ પિકનીક મનાવી. (બહાદુર લોકો) આજે તે બહાદુર લોકો ને દફનાવવા માટે લોકો નથી. તો ઘરે રહી ને તમારા પરીવાર ને હિંમત આપો એ તમારી અસલ મર્દાનગી હશે. આજે […]

Continue Reading