શું ખરેખર આ વર્ષે મુંબઈમાં 264 કરોડના ગણપતિ સ્થાપના કરવામાં આવી…….? જાણો શું છે સત્ય…..

Dhanesh Vanzara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઈ માં 264 કરોડ ના ગણપતિ દાદા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 43 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિ દ્વારા આ પોસ્ટ પર તેનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading