શું ખરેખર પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી ટી.એસ.કૃષ્ણમૂર્તિ દ્વારા ઈવીએમ પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…
Padhiyar Shambhu નામના ફેસબુક યુઝર દ્વારા 12 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, चुनाव आयोगने बताया EVM घोटाले से मोदी चुनाव जीता ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 39 લોકોએ લાઈક કરી હતી. તેમજ 432 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું […]
Continue Reading