શું ખરેખર ગુજરાતી ફિલ્મોના અભિનેતા ફિરોઝ ઈરાનીનું થયું અવસાન…? જાણો શું છે સત્ય….

‎‎મોજીલો ગુજરાતી . નામના ફેસબુક પેજ દ્વારા 17 ઓક્ટોમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ગુજરાતી એવા ફિલ્મી જગતના ખલનાયક મહાન અભિનેતા એવા જેમણે આજ સુધી Dhollywood ને જીવંત રાખ્યું છે એવા #શ્રી_ફિરોજ_સાહેબ_ઈરાની નું આજે દુઃખદ અવસાન થયું છે. ભગવાન તેમની આત્મા. ને શાંતિ આપે અને તેમના […]

Continue Reading