શું ખરેખર અનુપમ ખેર દ્વારા ખેડૂતોના સમર્થનમાં અને મોદી વિરોધમાં ટ્વિટ કરવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં અનુપમ ખેરનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યુ છે કે, “Best slogan post-independence was by Lal Bahadur Shastri. JAI JAWAN, JAI KISAN. Today it can be “Neta Dhanwan, Baki sab Preshan.”” આ  સાથે દાવો કરવામાં આવ્યો છે કે, “હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં અને મોદી સરકાર […]

Continue Reading