શું ખરેખર રાજસ્થાન સરકારે મસ્જિદ અને મદરેસા માટે નવી સૂચના બહાર પાડી…? જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાજસ્થાન સરકારના નામે મસ્જિદ અને મદરેસાને લગતી એક માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાન સરકાર દ્વારા એવી સૂચના આપવામાં આવી છે કે, IPC કલમ 427 તેમજ 2/3 લોક સંપત્તિ અધિનિયમ 1985 અનુસાર મસ્જિદ અને મદરેસા વિરુદ્ધ દુર્વ્યવહાર કરવા બદલ કે તેની સંપત્તિને […]
Continue Reading