પાલ્મ તેલને લઈ ડો. તેજસ પટેલ દ્વારા કોઈ મેસેજ જાહેર કરવામાં આવ્યો નથી… જાણો શું છે સત્ય….

ડો.તેજસ પટેલ દ્વારા આ પ્રકારે કોઈ ચેતવણી આપતો મેસેજ શેર કરવામાં આવ્યો નથી, આ મેસેજ ફેક હોવાની તેમના દ્વારા પુષ્ટી કરવામાં આવી છે.  હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં એપેક્ષ હાર્ટ ઈન્સ્ટીયુટના ચેરમેન પદ્મ શ્રી ડોક્ટર તેજસ પટેલના નામે છે, જેની નામથી વાયરલ આ મેસેજમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર ડો.તેજસ પટેલે જણાવ્યુ કે, કોરોનાની ત્રીજી લહેર નથી આવવાની….? જાણો શું છે સત્ય….

ગુજરાત સહિત દેશભરમાં જાણીતા કાર્ડોયોલિજિસ્ટ તેમજ ગુજરાતની કોરોના માટે બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સના સભ્ય તેમજ પદ્મશ્રી થી સન્માનિત એવા ડોકટર તેજસ પટેલના નામે છેલ્લા ઘણા દિવસથી એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે આ વાયરલ મેસેજ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ડો.તેજસ પટેલ દ્વારા જણાવવામાં આવ્યુ કે, કોરોનાની ત્રીજી લહેરની રાહ ન જોતા તે […]

Continue Reading