શું ખરેખર ડો.મનિષા પાટિલનું કોરોનાના દર્દીની સારવાર કરતા મોત થયુ છે…? જાણો શું છે સત્ય…
Nimisha Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ૐ શાંતિ શાંતિ શાંતિ #કોળી _ સમાજની _ દીકરી _ ડોક્ટર _ કોળી _ મનીષા _ પાટિલ 188 કોરોનાગ્રસ્ત લોકોને સાજા કર્યા હતા અને કોરોનાના કારણે # સારવાર _ આપતા _ આપતા _ તેણીનું _ મૃત્યુ_થયું. ઈશ્વર સેવાભાવી ડોક્ટરની […]
Continue Reading