સ્પેનના એરપોર્ટ પરનો ફોટો ઈટાલીમાં મૃત્યુ પામેલા દંપતિના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Prakash Chuahan  નામના ફેસબુક યુઝર દ્વારા 23 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, #કર_ચલે_હમ_ફિદા_જાનો_તન_સાથિયો_અબ_તુમ્હારે_હવાલે_વતન_સાથિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયેલ આ ફોટામાં દેખાતા ઈટાલીના ડોક્ટર દંપતિએ રાત દા’ડો સેવા કરીને કોરોનાના 134 દર્દીઓને બચાવ્યા હોવાનું માનવામાં આવે છે. જોખમ વચ્ચે કામ કરતા કરતા આઠમાં […]

Continue Reading