શું ખરેખર રેલવે પોલીસ દ્વારા ચાલીને જતા મજૂરો પાસેથી લાંચ લેવામાં આવી રહી છે..? જાણો શું છે સત્ય..
Deepa Santwani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અધોગતિશીલ ગુજરાત..!! પગપાળા વતન જતા શ્રમિકો પાસે ગુજરાત સરકારની રેલવે પોલીસ લાંચ કઈ રહી છે.. અમિત શાહ માટે ખોટા સમાચાર ફેલાવતા લોકોની ધરપકડ જો 24 કલાકમાં થઈ શકતી હોય તો ગૃહમંત્રી અમિત શાહ સુધી આ ગરીબોની વેદના કેમ નથી […]
Continue Reading