શું ખરેખર પરેશ ધાનાણી નાયબ વડાપ્રધાન બનશે…?

“પાટીદાર અનામત આંદોલન” નામના પેજ પર ધીરેન પટેલ નામના ફેસબૂક યુઝર દ્વારા ગત 4 એપ્રિલના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી અને લખવામાં આવ્યુ હતુ કે, “અમરેલીને દુલ્હનની જેમ શણગારો, અમરેલીનો સાવજ નાયબ વડાપ્રધાન બને છે.” અને દાવો કરવામાં આવ્યો હતો કે, ”યુપીએની સરકાર બને તો પરેશ ધાનાણી નાયબ વડાપ્રધાન” આ પોસ્ટ પર 150 લોકોએ […]

Continue Reading