શું ખરેખર સાંસદ સભ્યના ભથ્થામાં 49 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Raj Mahajan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સાંસદ સભ્યના માસિક ભથ્થું તારીખ 7 એપ્રિલ 2020 ના રોજથી અંકે રૂપિયા 49 હજાર પૂરા વધારી દેવામાં આવેલ છે….!! અને 6 એપ્રિલ 2020 ના રોજ આવા સમાચાર હતા..! સાંસદના 1 વર્ષ સુધી પગારમાં 30 ટકા ના ઘટાડા માટે સરકાર […]

Continue Reading

શું ખરેખર કર્ણાટકના સિધ્દ્રાલિંગેશ્વરના મેળામાં ભેગા થયેલા લોકોના આ દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વાહ વાહ કર્ણાટક સિદ્ધાલિંગેશ્વર મેળા નો આ દ્રશ્ય છે. જ્યાં કાલે ગુરુવારની આ ભીડ છે.જ્યાં કોઇપણ પ્રકાર નું સોસિયલ ડિસ્ટનસિંગ કે લોકડાઉન નું પાલન થયેલ નથી છતાં દલાલ મીડિયા માં આ બાબતે કોઈ ડિબેટ નહિ થાય કેમ કારણકે એ […]

Continue Reading