શું ખરેખર અમ્ફાન વાવાઝોડા દરમિયાન થયેલી નુક્શાનીના આ દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…
IamGujarat નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મહા સાયક્લોન અમ્ફાનનું રૌદ્ર રૂપ, પવનના જોરની સામે સેંકડો ટન વજનના ટ્રકો પણ પલટી ગયા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 258 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 139 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]
Continue Reading