તિરૂપતિ મંદિરમાં દૂધ સપ્લાય કરતી ગાયો અંગે કરવામાં આવેલો દાવો કેટલો સાચો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ગાયનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે ગાય ને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ગાયની કિંમત 12 કરોડ રૂપિયા છે. જે દરરોજ લગભગ 100 લીટર દૂધ આપે છે. આ પુંગનુર ગાય છે. આ ગાયના દૂધથી જ તિરૂપતિમાં ભગવાનનો અભિષેક […]

Continue Reading