Fact Check: શું CPI(M) ના ભૂતપૂર્વ મહાસચિવ સ્વર્ગસ્થ સીતારામ યેચુરી ખ્રિસ્તી હતા…? જાણો શું છે સત્ય….

CPI(M)ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીનું 12 સપ્ટેમ્બર 2024ના રોજ અવસાન થયું. તેમના મૃત્યુ બાદ સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ. તસવીરમાં હિન્દીમાં લખેલું બેનર દેખાય છે, “કોમરેડ સીતારામ યેચુરી અમર રહે”, જેની સામે એક શબપેટી છે અને ઘણા લોકો આસપાસ ઉભા છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે, “સીતારામ યેચુરી ખ્રિસ્તી […]

Continue Reading