જાણો ઈશુ ખ્રિસ્તની આગળ મીણબત્તી સળગાવીને પ્રાર્થના કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈશુ ખ્રિસ્ત આગળ મીણબત્તી સળગાવીને પ્રાર્થના કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઈશુ ખ્રિસ્ત આગળ મીણબત્તી સળગાવીને પ્રાર્થના કરી ક્રિસમસની ઉજવણી કરી હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

કેરળની લડાઈની આ ઘટનામાં કોઈ સાંપ્રાદાયિક એંગલ નથી… જાણો શું છે સત્ય…

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલાઓનું એક જૂથ એક પુરૂષને તેની કારમાંથી બહાર કાઢીને તેને માર મારતો જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહિલાઓના એક જૂથ્થે જેમાં કથિત રીતે દુર્વ્યવહાર અને છેડતી કરવા બદલ મુસ્લિમ વ્યક્તિને કાર માંથી ઉત્તારી માર માર્યો હતો.”  […]

Continue Reading

શું ખરેખર તમિલનાડુ ઇલેક્ટ્રિસિટી બોર્ડ મંદિરો પાસેથી મસ્જિદો કરતાં વધુ દરો વસૂલ કરે છે.? જાણો શું છે સત્ય….

મસ્જિદો અથવા ચર્ચની તુલનામાં મંદિરો માટે કોઈ અલગ વીજળી દર નથી. તમામ ધર્મ સાથે સંકળાયેલા તમામ પૂજા સ્થાનો પાસેથી સમાન ટેરિફ વસૂલવામાં આવે છે. સોશિયલ મિડિયા પર એક પોસ્ટ વ્યાપકપણે પ્રસારિત થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તમિલનાડુ ઇલેક્ટ્રિક બોર્ડ દ્વારા મંદિરો પાસે વીજળી માટે વધુ પૈસા અને ચર્ચ અને મસ્જિદોમાંથી ઓછા […]

Continue Reading

તમિલનાડુ ઇલેક્ટ્રિસિટી બોર્ડ મંદિરો પાસેથી મસ્જિદો અને ચર્ચો કરતાં વધુ દરો વસૂલતુ નથી… જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયા પર એક પોસ્ટ વ્યાપકપણે પ્રસારિત થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તમિલનાડુ ઇલેક્ટ્રિક બોર્ડ દ્વારા મંદિરો પાસે વીજળી માટે વધુ પૈસા અને ચર્ચ અને મસ્જિદોમાંથી ઓછા પૈસા લેવામાં આવે છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તમિલનાડુ ઇલેક્ટ્રિક બોર્ડ દ્વારા મંદિરો પાસે વીજળીદર ચર્ચ અને મસ્જિદોથી […]

Continue Reading