શું ખરેખર અમદાવાદમાં પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…
વી કે ચોકસી પટેલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ નારણપુરારા થી પહેલું રુઝાન આવ્યું” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]
Continue Reading