શું ખરેખર શ્રાવણ દરમિયાન ટ્રેનમાં નોન-વેજ જમવાનું નહીં આપવામાં આવે…? જાણો શું છે સત્ય….
શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને ભાગલપુર રેલ્વે સ્ટેશન પર માંસાહારી ખોરાક પર પ્રતિબંધ મૂકવાના નામે IRCTC દ્વારા શેર કરવામાં આવેલો દાવો ભ્રામક છે. સોશિયલ મીડિયામાં ટ્રેનમાં મળતા ભોજનને લઈ દાવો કરવામાં આવી રહ્યો હતો, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રેલવે દ્વારા શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી શ્રાવણ મહિના દરમિયાન નોન-વેજ ખાવાની વાનગી નહીં આપવામાં આવે.” […]
Continue Reading