શું ખરેખર પતંજલિના બાલકૃષ્ણને હાર્ટ એટેક આવતાં એઈમ્સમાં દાખલ કરાયા…? જાણો શું છે સત્ય….
પાટીદાર કાંડ નામના ફેસબુક યુઝર દ્વારા 23 ઓગષ્ટ,2019 ના રોજ જાગૃત નાગરિક મંચ ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, પતંજલી ના સ્થાપક માલીક બાલકૂષ્ણ.ને એટેક આવતા એઈમ્સ મા દાખલ .કેમ તારી બનાવેલી .હોસ્પિટલ પર ભરોસો નથી.કે જનતા ને ઉલ્લૂ જ બનાવો છો.. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં […]
Continue Reading