ઉન્નાવ દુષ્કર્મ કેસના આરોપી કુલદીપ સેંગરને નથી મળ્યા જામીન… જાણો શું છે સત્ય…

Paresh Rupavatiya  નામના ફેસબુક યુઝર દ્વારા 24 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, ભારત દેશ માં બળાત્કાર ના ગુના માં પણ જામીન થાય છે ભાજપ ના કુલદીપ સેંગર ભડવા ને જામીન આપનાર જજ ને ખુબ અભિનંદન. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading