જાણો તાજેતરમાં કેદારનાથ ખાતે બનેલી હેલિકોપ્ટરના ક્રેશની દુર્ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
તાજેતરમાં કેદારનાથ ખાતે હેલિકોપ્ટર ક્રેશ થવાની દુર્ઘટના બની હતી. જેમાં 7 લોકોના મોત થયા હતા. સોશિયલ મીડિયા પર હેલિકોપ્ટર ક્રેશ થવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં કેદારનાથ ખાતે બનેલી હેલિકોપ્ટર દુર્ઘટનાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને […]
Continue Reading