શું ખરેખર ભાવનગર – અમદાવાદના તમામ રોડ બંધ થઈ ગયા છે….?જાણો શું છે સત્ય…..

Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘ભાવનગર થી અમદાવાદના તમામ રોડ બંધ થઈ ગયા છે. રાજધાની,તન્ના તથા S.T. ની તમામ બસો પરત ફરેલ છે.અને ફેદરા, લોલિયા,ધોલેરા,પીપળી, ધોળકાના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. મહેરબાની કરીને જે લોકો અમદાવાદ તરફ કે બગોદરા તરફ આવનાર લોકોને પરત ફરવા જણાવવામાં […]

Continue Reading

શું ખરેખર સુરત જેવી આગની ઘટના અમદાવાદમાં બની હતી..?જાણો શું છે સત્ય…..

Trishul News Media દ્વારા તારીખ 21 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ફરી થઈ તક્ષશીલા વાળી, જાણો કયા?” આ પોસ્ટ પર 379 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો, તેમજ 33 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સુરતમાં જે […]

Continue Reading