આ વીડિયો બાંગ્લાદેશમાં હિંદુ મહિલાઓ પર થતા અત્યાચારનો નથી… જાણો શું છે સત્ય….
વિદ્યાર્થીઓના વિરોધને કારણે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડી દીધો હતો. બાંગ્લાદેશનું વહીવટ હવે બાંગ્લાદેશ આર્મી દ્વારા રચાયેલી વચગાળાની સરકાર દ્વારા લેવામાં આવશે. આ સરકારનું નેતૃત્વ નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મુહમ્મદ યુનુસ કરે છે. જેમ આપણે શ્રીલંકામાં જોયું છે તેમ બાંગ્લાદેશમાં પણ દેખાવકારો શેખ હસીનાના નિવાસસ્થાન ગણ ભવનમાં ઘૂસીને મોજ-મસ્તી કરતા અને વસ્તુઓ ચોરી […]
Continue Reading