Fake News: અમદાવાદ-ભાવનગર હાઈ-વે 9 મહિના માટે બંધ નહીં રહે… જાણો શું છે સત્ય.

અમદાવાદ અધિક કલેક્ટર દ્વારા અમદાવાદ-ભાવનગર હાઈ-વે બંધ રાખવા અંગેનું જાહેરનામું તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવ્યુ છે. એક મેસેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. જેમાં અમદાવાદ-ભાવનગર હાઈવે તાત્કાલિક અસરથી બંધ કરવા અંગેનો જણાવવામાં આવી રહ્યુ છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ-ભાવનગર હાઈવે 9 મહિના માટે બંધ રાખવામાં […]

Continue Reading