શું ખરેખર સ્મૃતિ ઈરાનીએ તેમના એફિટેવીડમાં તે આર્ટસમાં ગ્રેજ્યુટ હોવાનું જણાવ્યુ હતુ…? જાણો શું છે સત્ય….
સ્મૃતિ ઈરાનીએ તેમના તમામ એફિટેવીડમાં જણાવ્યુ છે કે તેણે બી.કોમના પહેલા વર્ષ સુધી જ અભ્યાસ કર્યો છે. તેઓ આર્ટસમાં ગ્રેજ્યુટ હોવાની વાત તદ્દન ખોટી છે. આગામી વર્ષમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જે પોસ્ટમાં કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીના અભ્યાસને લઇ દાવો કરવામાં આવી […]
Continue Reading