શું રામનવમી પર મુખ્યમંત્રી એકનાથ શિંદે મટન ખાધું…? જાણો શું છે સત્ય….

વાયરલ ફોટોમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે મટન નહીં પરંતુ શાકાહારી સાવજી ભોજન ખાઈ રહ્યા છે. આ ફોટો ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. રામનવમીના દિવસે મુખ્યપ્રધાન એકનાથ શિંદે લંચ કરતા હોય તેવો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે રામ નવમી પર મટન ખાતા […]

Continue Reading