શું ખરેખર ઝવેરચંદ મેઘાણીની આમંત્રણ પત્રિકામાં તેમનો ફોટો જ નથી…? જાણો શું છે સત્ય….

હાલમાં ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી માટે આયોજિત કાર્યક્રમની નિમત્રંણ પત્રિકાનો છે. જેનું આયોજન રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ નિમત્રંણ પ્રતિકાને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાષ્ટ્રીય શાયર માટે આયોજિત કાર્યક્રમની નિમત્રંણ પત્રિકામાં ઝવેરચંદ મેઘાણીનો […]

Continue Reading