જાણો યમુના નદીની સફાઈ વિશે અરવિંદ કેજરીવાલના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલે એવું કહ્યું કે, “યમુના નદીની સફાઈ કરવાથી અમને મત નહીં મળે”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]
Continue Reading