શું ખરેખર NDAને સમર્થન કરવા બદલ ચંદ્રબાબુ નાયડુનો વિરોધ કરવામાં આવી રહ્યો…? જાણો શું છે સત્ય….

આંધ્ર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઉમેદવારની પસંદગીને લઈ ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ માર્ચ 2024માં કરવામાં આવ્યો હતો.  લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ એનડીએને સરકાર બનાવવા માટે નિતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુના સહયોગની જરૂરી પડી હતી. ત્યારે હાલમાં ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુના પોસ્ટરને સળગાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો […]

Continue Reading

અમિત શાહનો તેલંગણા વિધાનસભા ચૂંટણી દરમિયાનનો વીડિયો હાલનો લોકસભા ચૂંટણી દરમિયાનનો ગણાવી વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

તેલંગણામાં 4% મુસ્લિમ આરક્ષણ છે. જેને પુરૂ કરવાની વાત અમિત શાહ દ્વારા તેલંગણાની વિધાનસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ પ્રચાર-પ્રસાર કરી રહી છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ તમામ પાર્ટીઓ અન્ય પાર્ટી પર નિશાનો સાધી અને સાચી-ખોટી પોસ્ટ શેર કરી રહી છે. હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નરેન્દ્રભાઈ દેસાઈ કહી રહેલા પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નરેન્દ્રભાઈ દેસાઈ કહીને સંબોધન કર્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાટણના ભાજપના […]

Continue Reading

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રામનાથ કોવિંદનું અપમાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાતનો પુરો વિડિયો નથી શેર કરવામાં આવી રહ્યો પરંતુ એક જ ભાગ શેર કરવામાં આવી રહ્યો છે અને પીએમ મોદી દ્વારા રામનાથ કોવિંદનું અપમાન નથી કરવામાં આવ્યુ . રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના કાર્યકાળનો આજે છેલ્લો દિવસ (25 જૂલાઈ 2022) છે. આ પહેલા શનિવારે (24 જૂલાઈ 2022) રાષ્ટ્રપતિ કોવિંદને […]

Continue Reading

શું ખરેખર રાજ્યસભામાં કોંગ્રેસ પાસે બહુમત છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કૃષિ અધ્યાદેશને લઈ ભાજપ-કોંગ્રેસની સાંઠ-ગાઠ બતાવવામાં આવી રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપ પાસે લોકસભામાં અને કોંગ્રેસ પાસે રાજ્યસભામાં બહુમત છે અને બંને દ્વારા સાથે મળી કૃષિ અધ્યાદેશ પાસ કરવામાં આવ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading