પીએમ નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી ર્મુમુનું અપમાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રપતિનું કોઈ અપમાન કરવામાં આવ્યુ નથી. ભારતના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ એલ. કે અડવાણીના ઘરે જઇને સન્માનિત કરવામાં આવ્યા છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી પણ ત્યાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો એક ફોટો સોશિયલ મીડિયામાં શેર કરવામાં […]

Continue Reading