શું ખરેખર રેલવેનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યુ છે અને ટ્રેનો પર અદાણી લખી દેવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય…

Bharat Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એક સાચો ભારતીય ક્યારેય ન જોવા ઇચ્છતો હોય તેવું દુસ્વપ્ન સાચું થઈ રહ્યું છે, સાચે જ રેલ્વેનું ખાનગીકરણ થઈ ગયું છે…. અદાણી ઝીંદાબાદ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 […]

Continue Reading